ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર ધનપાલ - ભવિસતકાહા રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર ધનપાલ - ભવિસતકાહા રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સીન જેવું આસન ચંદ્રાસન સિંહાસન સિંહનું આસન સીન જેવું આસન ચંદ્રાસન સિંહાસન સિંહનું આસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? ભેરૂભદ્વ રાઈનો પર્વત હાસ્યમંદિર દીપનિર્વાણ ભેરૂભદ્વ રાઈનો પર્વત હાસ્યમંદિર દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ગાંધીજી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP