ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
કલ્હણ - કથાસરિતસાગર
ધનપાલ - ભવિસતકાહા
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

ન્હાનાલાલ
નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
સુહાસી - ચંદ્રવદન બૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP