ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ધનપાલ - ભવિસતકાહા
કલ્હણ - કથાસરિતસાગર
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

હીરાલાલ ખત્રી
ભીખુ આચાર્ય
ચંદુભાઈ શાહ
પરીશ્વર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

જુગતરામ દવે
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી 'દર્શક'
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
બાલાશંકર કંથારિયા
બ.ક. ઠાકોર
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઈ અમીન
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ફતેહસિંહ ગાયકવાડ
રાવ ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
દયાશ્રય
પરિશિષ્ટ પર્વ
વીતરાગ સ્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP