ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ધનપાલ - ભવિસતકાહા
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
કલ્હણ - કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

કનૈયાલાલ મુનશી
પુરુરાજ જોષી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
રવિશંકર મહારાજ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

આનંદશંકર ધ્રુવ
૨.વ. દેસાઈ
બાલાશંકર કંથારિયા
કેશવલાલ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP