ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? હીરાલાલ ખત્રી ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ પરીશ્વર શુક્લ હીરાલાલ ખત્રી ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ પરીશ્વર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP