ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ કલ્હણ - કથાસરિતસાગર ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ કલ્હણ - કથાસરિતસાગર ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ મહાન સાહિત્યકાર રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP