ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા મધુસૂદન કોઠારી ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા મધુસૂદન કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? ચૌલા દેવી પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા વેવિશાળ ચૌલા દેવી પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ પ્રહલાદ પારેખ રમણલાલ સોની કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ પ્રહલાદ પારેખ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP