ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
ધનપાલ - ભવિસતકાહા
કલ્હણ - કથાસરિતસાગર
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ભગવતીકુમાર શર્મા
ચિનુ મોદી
સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

કુંદનિકા કાપડિયા
સુરેશ દલાલ
પ્રહલાદ પારેખ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

ઈશ્વર પેટલીકર
ચુનીલાલ વ. શાહ
રમણલાલ વ. દેસાઈ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP