ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ધનપાલ - ભવિસતકાહા
કલ્હણ - કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આગગાડી - ઈશ્વર પેટલીકર
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP