ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? ચં. ચી. મહેતા સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ચં. ચી. મહેતા સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? બ.ક. ઠાકોર ધૂમકેતુ નંદશંકર નર્મદ બ.ક. ઠાકોર ધૂમકેતુ નંદશંકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? અખો દયાનંદ પ્રેમાનંદ શામળ અખો દયાનંદ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP