ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP