ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી દયાનંદ સરસ્વતી
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ?

ખોડીદાસ પરમાર
મગનલાલ ત્રિવેદી
બચુભાઈ રાવત
અમીત અંબાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

મહેદી નવાઝજંગ
પી.એન.ભગવતી
નિત્યાનંદ કાનુંગો
શ્રીમન્ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP