ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી શીલગુણસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? સુરત અમદાવાદ કરનાળી વડોદરા સુરત અમદાવાદ કરનાળી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? ચૈત્ર કારતક મહા ભાદરવો ચૈત્ર કારતક મહા ભાદરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. ભૂક્તિ તનિયુર મંડલ ગોપસ ભૂક્તિ તનિયુર મંડલ ગોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP