ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? તળાજા સોમનાથ શામળાજી વડનગર તળાજા સોમનાથ શામળાજી વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા કચ્છ જામનગર અમદાવાદ નર્મદા કચ્છ જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? કે.એમ. મુનશી એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર વસંત શિંદે કે.એમ. મુનશી એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર વસંત શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP