ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. મધુપ્રસાદ ગાંગલીયા વજુભાઈ ભાનુશાળી પ્રતાપભાઈ ઢેબર ઉચ્છંગરાય ઢેબર મધુપ્રસાદ ગાંગલીયા વજુભાઈ ભાનુશાળી પ્રતાપભાઈ ઢેબર ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? વડોદરા ભરૂચ નર્મદા તાપી વડોદરા ભરૂચ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? બહાદુર શાહ ઝફર જહાંગીર અકબર ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર જહાંગીર અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ? હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ડૉ.જીવરાજ મહેતા પ્રબોધ રાવળ હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ડૉ.જીવરાજ મહેતા પ્રબોધ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 40% 70% 60% 50% 40% 70% 60% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP