ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો.

સંબંધક ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP