કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
સોમનાથ પ્રદર્શન ગેલરી
જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર
સમુદ્ર દર્શન પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.

વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે.
છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે.
આપેલ તમામ
વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP