ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

ઉત્પ્રેક્ષા
પ્રાસસાંકળી
અન્યોક્તિ
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ?

ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી
ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું
દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય.
આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP