કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP