કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે વાઘરીવાડમાં મરણ થાય છે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે વાઘરીવાડમાં મરણ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP