કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.
જાણી જોઈને આફતમાં મુકાવું.
ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.
ભાગ્ય જ નિર્ણાયક બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી
માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી
સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ઉતાવળે આંબા ન પાકે
ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
સંપ ત્યાં જંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

મન હોય તો માળવે જવાય
ઉતાવળે આંબા ન પાકે
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
પારકી આશા સદા નિરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

દીર્ઘદ્રષ્ટિ વાપરવી
ભવિષ્યવાણી કરવી
ડૂબતો માણસ તરણું પકડે
બંધ બાંધી દેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP