કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂવામાં હોય તો હવાડામાં આવે

પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે.
મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં
કૂવાનું પાણી હવાડામાં જ આવે.
કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

દીર્ઘદ્રષ્ટિ વાપરવી
બંધ બાંધી દેવો
ભવિષ્યવાણી કરવી
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.
નરમાશથી કામ પાર પડતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

પારકી આશા સદા નિરાશ
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
મન હોય તો માળવે જવાય
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP