કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વાઘરીવાડમાં મરણ થાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ?

ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા.
ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે.
બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય
ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અન્ન આહારે ને ઘી વ્યવહારે

જેવું કાર્ય તેવું પરિણામ
બંને બાજુથી પતન થવું
જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ
આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
સંપ ત્યાં જંપ
ઉતાવળે આંબા ન પાકે
ઝાઝા હાથ રળિયામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP