કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.
ભાગ્ય જ નિર્ણાયક બને છે.
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.
જાણી જોઈને આફતમાં મુકાવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

ખાલી ચણો વાગે ઘણો
મોરના ઈંડા ચીતરવા ન પડે
પાકે ઘડે કાંઠા ન ચડે
નામવું નહીં ન આંગણું વાંકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સંપ ત્યાં જંપ

સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.
સંપ અને જંપને કદી બનતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

મન હોય તો માળવે જવાય
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
ઉતાવળે આંબા ન પાકે
પારકી આશા સદા નિરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP