કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
વાઘરીવાડમાં મરણ થાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અધૂરો ઘડો છલકાય ઘણો

કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આદાની થઈ ગઈ સૂંઠ

સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી
આદા અને સૂંઠથી ચા સારી બને છે.
વધુને વધુ ભીંસ અનુભવવી
સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

ધરમના કામમાં ઢીલ નહીં
આપ સમાન બલ નહીં
મન હોય તો માળવે જવાય
મન ચંગા તો કથરોટ મેં ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

માણસ લાગણીશૂન્ય હોય છે
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
તળાવમાં પાણી હોતું નથી
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP