કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા શરમ ભરીને પેટગુજારો કરવો મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે શરમ ભરીને પેટગુજારો કરવો મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP