કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો.

ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા
જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી
ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે
તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો

આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી.
ઉંમરમાં ઉધાર ચાલતો નથી
વધુ ને વધુ ભીંસ અનુભવવી
પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મોરના ઈંડા ચીતરવાં ન પડે

મોરનું ઈંડું સુંદર જ હોય
મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે.
હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ?

કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે
ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં
ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય
ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP