કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ વાર ને નવ તહેવાર ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી હજામને દાઢી કરવામાં સુખ મળે છે. નરમાશથી કામ પાર પડતું નથી. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. નરમાશથી કામ પાર પડતું નથી. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP