કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ટહુકો પાડવો મોર ટહુકા કરે ન ગમતી વ્યકિતને બોલાવવું મીઠાશથી બોલાવવું બૂમો પાડી બોલાવવું મોર ટહુકા કરે ન ગમતી વ્યકિતને બોલાવવું મીઠાશથી બોલાવવું બૂમો પાડી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ અને જંપને કદી બનતું નથી. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP