કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી જાણી જોઈને આફતમાં મુકાવું. ભાગ્ય જ નિર્ણાયક બને છે. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. ભાગ્ય જ નિર્ણાયક બને છે. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP