કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું ચિંતા વિનાનું જીવન જીવવું મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફતનું ખાવાથી ઊંઘ આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ધોબી લોકોને છેતરે છે કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ધોબી લોકોને છેતરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે જુદાં જુદાં બહાના બતાવવા પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે જુદાં જુદાં બહાના બતાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP