ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? અકળ લીલા પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા પરિત્રાણ જનમટીપ કઠપૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? વસંતના પદો સુદામાચરિત્ર શ્રાદ્વ હૂંડી વસંતના પદો સુદામાચરિત્ર શ્રાદ્વ હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર મહિને દર બે મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? સ્વપ્નપ્રયાણ ધ્વનિ છંદોલય બારીબહાર સ્વપ્નપ્રયાણ ધ્વનિ છંદોલય બારીબહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP