ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
નદીનું સિંધુને આમંત્રણ
આપની યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

તખ્તસિંહ પરમાર
સુરસિંહજી ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સમરસિંહ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP