ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

જેમ્સ ટોડ
જેમ્સ પ્રિન્સેપ
જેમ્સ બર્ગેસ
ભગવાનલાલ ઇન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ?

શ્યામજીકૃષ્ણ વર્મા
વીર સાવરકર
સરદારસિંહ રાણા
મેડમ ભિખાઈજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

આપેલ તમામ
જમીન મહેસૂલમાં વધારો
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ
બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
દાંડીકૂચ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP