GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી. તખ્તસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી બીજા જશવંતસિંહજી ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી તખ્તસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી બીજા જશવંતસિંહજી ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બ્લ્યુ ફ્લેગ સર્ટીફીકેશન (Blue Flag Certification) ___ ને લગતું છે. આપેલ પૈકી કોઈ નહીં ચોખ્ખી બીચ (Beaches) વીજળીના ધોરણો (Electricity Standards) વન્યજીવન સંરક્ષણ આપેલ પૈકી કોઈ નહીં ચોખ્ખી બીચ (Beaches) વીજળીના ધોરણો (Electricity Standards) વન્યજીવન સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાસાએ (NASA) DART તરીકે ઓળખાતી બ્રહ્માંડીય અસરો સામે ગ્રહીય સંરક્ષણ રચના (Planetary defense mechanism) તરીકે કાર્ય કરવા માટે તેના પ્રથમ મિશનનું નિર્માણ કર્યું છે. DART એટલે શું ? Double Asteroid Redirection Test Double Asteroid Reducing Test Double Asteroid Remission Test Double Asteroid Resolution Test Double Asteroid Redirection Test Double Asteroid Reducing Test Double Asteroid Remission Test Double Asteroid Resolution Test ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી. બારડોલી રાસ બોરસદ ધારીસણા બારડોલી રાસ બોરસદ ધારીસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી ?1. વિમૂડીકરણ દ્વારા2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને3. જાહેર-ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP