ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. વાઘેલાઓ મૈત્રકો સોલંકીઓ ચાવડાઓ વાઘેલાઓ મૈત્રકો સોલંકીઓ ચાવડાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયારે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી ? 1904 1906 1902 1908 1904 1906 1902 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? મહેમદાવાદ હિંમતનગર અમદાવાદ સુલતાનપુર મહેમદાવાદ હિંમતનગર અમદાવાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP