ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરત કુંડ
દામોદાર કુંડ
ધીરજ કુંડ
આત્મ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
રતુભાઈ અદાણી
રસિકલાલ પરીખ
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ?

મેડમ ભિખાઈજી કામા
વીર સાવરકર
સરદારસિંહ રાણા
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP