ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
આપેલ પૈકી કોઈ નહીં
સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંયુક્ત રાષ્ટ્રો આર્થિક અને સામાજીક કાઉન્સિલ (UN-ECOSOC)માં ભારત 2022-24ના સમયગાળા માટે ચૂંટાયું છે. 2. ભારત એશિયા-પેસિફિક વર્ગમાં અફઘાનિસ્તાન, કઝાકસ્તાન અને ઓમાન સાથે ચૂંટાયું છે. 3. ECOSOC ના કુલ 54 સભ્યો છે.