ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
ગાંધીજી
પંડિત દીનદયાળ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ?

ભીમદેવ પહેલો
મૂળરાજ પહેલો
કર્ણદેવ સોલંકી
કરણ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ?

સામંતસિંહ
સૈન્ધવ વંશ
રાષ્ટ્રકૂટો
ગારુલક વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP