ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
બાલ ગંગાધર તિલક
ગાંધીજી
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?

સિદ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડો
કુમારપાળ
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરત કુંડ
ધીરજ કુંડ
દામોદાર કુંડ
આત્મ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP