ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી રાજ નારાયણ બોઝ બાલ ગંગાધર તિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાલ ગંગાધર તિલક પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ લક્ષ્મી ઝંઝાવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? કાન્ત ઉમાશંકર જોષી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કાન્ત ઉમાશંકર જોષી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? ગારિયાધર સિહોર વલભી તળાજા ગારિયાધર સિહોર વલભી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP