ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?

શુંગ કાલીન
અનુગુપ્ત કાલીન
ગુપ્ત કાલીન
મૌર્યકાલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

મહાકુંવરબા
રાજબા
કૌશલ્યાદેવી
મણીબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

અકબર
અલાઉદ્દીન ખીલજી
મહંમદ ઘોરી
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

ખ્વાજા બંદે નવાજ
હજરત અમીર અબ્બાસ
શેખ અહમદ ગંજબક્ષ
અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP