ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આઠમ અને દસમા દસમા અને બારમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ આઠમ અને દસમા દસમા અને બારમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ભારતનો કાર્યસિદ્ધાંત અનિમેષ અનુષાંગીક ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનિમેષ અનુષાંગીક ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લાલદાસ કડિયા રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? મળેલા જીવ વળામણાં માનવીની ભવાઇ કરણઘેલો મળેલા જીવ વળામણાં માનવીની ભવાઇ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP