ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

આ પૈકી કૌઈ નહિ
દસમા અને બારમા
સાતમા અને ચૌદમા
આઠમ અને દસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

જ્યોતીન્દ્ર દવે
પ્રેમાનંદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ર્ડા.હરિવલ્લભ ભાયાણી
કવિ સુંદરમ્
ઉમાશંકર જોષી
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

શિરીષ પંચાલ
સુમન શાહ
બળવંત જાની
૨વીન્દ્ર ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

ધીરો ભગત
અખો
ભોજા ભગત
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP