ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

આઠમ અને દસમા
દસમા અને બારમા
સાતમા અને ચૌદમા
આ પૈકી કૌઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

મયારામ શંભુનાથ
લાલદાસ કડિયા
રણછોડદાસ
લલ્લુભાઈ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.
મોજાંને ચીંધવા સહેલા નથી.

દયારામ
પ્રિયકાન્ત મણિયાર
સુરેશ દલાલ
મુરલી ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP