ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

દસમા અને બારમા
આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ
સાતમા અને ચૌદમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

કનૈયાલાલ મુનશી
મૈથિલીશરણ ગુપ્ત
મનુભાઈ પંચોળી
સુમિત્રાનંદન પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP