ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. દયારામ ભોજા ભગત ભાલણ ધીરો દયારામ ભોજા ભગત ભાલણ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નવોકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નર્મકોશ નવોકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નર્મકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP