ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

આ પૈકી કૌઈ નહિ
દસમા અને બારમા
સાતમા અને ચૌદમા
આઠમ અને દસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

નાનાભાઈ ભટ્ટ
હસમુખ પાઠક
અનિલ ચાવડા
રમણિક સામેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક
સમયદ્વીપ
એકલતાના કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP