ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાર્લ સર્પદોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે ? ચાણોદ બાલારામ સિદ્ધપુર વડનગર ચાણોદ બાલારામ સિદ્ધપુર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1972 1962 1970 1965 1972 1962 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 26 જાન્યુઆરી, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 1 મે, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? મુઝફર શાહ ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર મુઝફર શાહ ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP