ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

મદનગોપાલ શર્મા
ગોપાલકૃષ્ણ ગોખલે
જીવણલાલ બેરિસ્ટર
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

દાંડીકૂચ ચળવળ
અસહકાર આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

મુઝફર શાહ
ઔરંગઝેબ
અલાઉદ્દીન ખીલજી
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP