ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર જીવણલાલ બેરિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? ભીમદેવ બીજો વિસલદેવ અજળપાળ ત્રિભુવનપાળ ભીમદેવ બીજો વિસલદેવ અજળપાળ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? રૂદ્રદમન સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બહુચરાજી બાલાજી મંદિર (સુરત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP