GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ? ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે. મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે. આપેલ તમામ સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે. મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે. આપેલ તમામ સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દર વર્ષે વિશ્વભરમાં 15મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Families) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ (theme for this year) ___ છે. પરિવારો અને સંયુક્ત પરિવારો પરિવારો અને નવી ટેકનોલોજી પરિવારો અને વડીલોની સુરક્ષા પરિવારો અને મૂલ્યોની સુરક્ષા પરિવારો અને સંયુક્ત પરિવારો પરિવારો અને નવી ટેકનોલોજી પરિવારો અને વડીલોની સુરક્ષા પરિવારો અને મૂલ્યોની સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ? સંરક્ષણ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ પેકેજીંગ બાંધકામ સંરક્ષણ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ પેકેજીંગ બાંધકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કર્ણાટકમાં આવેલી બાબા બૂદનની ટેકરીઓ ઉત્તમ કક્ષાનું ___ ધરાવે છે. જસત તાંબુ લોહ-અયસ્ક મેંગેનીઝ જસત તાંબુ લોહ-અયસ્ક મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ. બાબતે નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP