GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ગંધાર શૈલીમાં વ્યક્તિ તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઇત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ-વસ્ત્રાદિની અભિવ્યક્તિમાં આ ગ્રીક કલ-કૌશલ્યની અનોખી અસર તરી આવે છે. ગંધારની શિલ્પકૃતિઓ બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગંધાર શૈલીમાં વ્યક્તિ તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઇત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ-વસ્ત્રાદિની અભિવ્યક્તિમાં આ ગ્રીક કલ-કૌશલ્યની અનોખી અસર તરી આવે છે. ગંધારની શિલ્પકૃતિઓ બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 UNICEF અનુસાર ___ જેટલા બાળકો તીવ્ર ઉચ્ચ જળ ભેઘતા (High Water Vulnernability) વિસ્તારમાં રહે છે. 250 મિલિયન 350 મિલિયન 150 મિલિયન 450 મિલિયન 250 મિલિયન 350 મિલિયન 150 મિલિયન 450 મિલિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક વ્યક્તિ 6 કિમીનું અંતર કાપવા માટે 84 મિનિટ નો સમય નક્કી કરે છે. તે કુલ અંતર પૈકી 2/3 અંતર 4 કિમી/કલાકની ઝડપે કાપે છે. તો નિયત કરેલા સમયે પહોંચવા બાકીનું અંતર તેણે કેટલી ઝડપે કાપવું જોઇએ ? 5 કિમી/કલાક 5.6 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 6 કિમી/કલાક 5 કિમી/કલાક 5.6 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 6 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. બ્રહ્મકુંડ2. વોરાવાડ 3. ભાલકા તીર્થ4. છારી-ઢંઢ આર્દ્રભૂમી (wetland)a. ગીર સોમનાથb. ભાવનગરc. સિધ્ધપુરd. કચ્છ 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 (3 + 2√5)² = 29 + √K હોય તો K નું મૂલ્ય કેટલું થશે ? 740 720 આપેલ પૈકી કોઈ નહીં 770 740 720 આપેલ પૈકી કોઈ નહીં 770 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ના હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન ___ સરખુ જ રહેશે. હાલના કરતા ઓછું રહેશે. હાલના કરતા વધુ રહેશે. વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે. સરખુ જ રહેશે. હાલના કરતા ઓછું રહેશે. હાલના કરતા વધુ રહેશે. વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP