ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ?

અનુચ્છેદ -242
અનુચ્છેદ -241
અનુચ્છેદ -243
અનુચ્છેદ -245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

મંડલ સમિતિ
કે.સંથાનલ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

એમ્બરલીન
લોર્ડ મિન્ટો
હોબ હાઉસ
લોર્ડ ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ?

માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી
માન. ગવર્નર શ્રી
માન. કાયદામંત્રીશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1949
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP