ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. એસ. રાધાક્રિષ્નન
ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન
ચક્રવર્તી રાજગોપાલાચારી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

કાકાસાહેબ કાલેલકર
ડૉ. કે. એમ. મુનશી
જગજીવન રામ
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP