ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

સંસદ
વડાપ્રધાન
લોકસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
આપેલ તમામ
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

બન્ને કોર્ટ
એટર્ની જનરલ
સુપ્રીમ કોર્ટ
વડીઅદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

હરિલાલ કાણિયા
એન. એસ. ઠકકર
પી. એન. પટેલ
ચીમનલાલ વાણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP