ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1993 01-06-1992 01-01-1992 01-01-1993 01-06-1993 01-06-1992 01-01-1992 01-01-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.