ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? રાજ્યસભા સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ લોકસભા રાજ્યસભા સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મંત્રી પરિષદ મુખ્યમંત્રી વિધાનસભા રાજ્યપાલ મંત્રી પરિષદ મુખ્યમંત્રી વિધાનસભા રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? શિક્ષણ હોદ્દો ધર્મ ઉંમર શિક્ષણ હોદ્દો ધર્મ ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP