ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નિલમ સંજીવ રેડ્ડી વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ આપેલ તમામ એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ આપેલ તમામ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નાણાપંચ આયોજન પંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર નાણાપંચ આયોજન પંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 59 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP