ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 365 અનુચ્છેદ 360 અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 365 અનુચ્છેદ 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અંદાજપત્ર સરભર રહે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અંદાજપત્ર સરભર રહે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ અંતર્ગત રાજય સરકાર પાસે નીચેના પૈકી કઈ સતાઓ નથી ? નાણાકીય સત્તાઓ કારોબારી સત્તાઓ ન્યાયવિષયક સત્તાઓ ધારાકીય સત્તાઓ નાણાકીય સત્તાઓ કારોબારી સત્તાઓ ન્યાયવિષયક સત્તાઓ ધારાકીય સત્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 19 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP