ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? દ્વિતીય તૃતીય ચતુર્થ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વિરોધપક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વિરોધપક્ષના નેતા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 અનુચ્છેદ-334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1995 1991 1998 1990 1995 1991 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP