ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1930
26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950
30 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

વડાપ્રધાનશ્રી
સોગંદવિધિ થતી નથી
રાષ્ટ્રપતિશ્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___

સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો
ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો
રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ?

સમાનતાનો અધિકાર
અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા
બંધારણીય ઉપચારોનો અધિકાર
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

વડાપ્રધાનની
સંસદની
મંત્રીમંડળની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 23
આર્ટિકલ – 22
આર્ટિકલ – 29
આર્ટિકલ – 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP