ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?

ઉદ્યોગ અને ખનિજ
ગૃહ બાબતો
કાનૂની બાબતો
નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ?

આર્ટિકલ – 72
આર્ટિકલ – 74
આર્ટિકલ – 76
આર્ટિકલ – 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(A)
અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP