ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

પાંચ વર્ષ
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-337(ક)
આર્ટિકલ-334(અ)
આર્ટિકલ-336
આર્ટિકલ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ?

વડાપ્રધાન
સંસદીય બાબતોના મંત્રી
લોકસભાના સ્પીકર
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લોકશાહીના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

રાષ્ટ્રપતિ કહે ત્યારે
સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે
'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ___ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.

45
30
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP