ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? 5 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 7 વર્ષ 4 વર્ષ 5 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 7 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4ક ભાગ-2 ભાગ-3 ભાગ-4 ભાગ-4ક ભાગ-2 ભાગ-3 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? સાદી બહુમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી સાદી બહુમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 25 થી 28 30 થી 34 68 થી 72 52 થી 55 25 થી 28 30 થી 34 68 થી 72 52 થી 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP