ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 5 વર્ષ 7 વર્ષ 4 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 5 વર્ષ 7 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા મંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ સંસદ નાણા મંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સ્પીકરશ્રી મુખ્યપ્રધાન સ્પીકર સંસદીય સચિવ મુખ્ય સ્પીકરશ્રી મુખ્યપ્રધાન સ્પીકર સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 8 7 9 10 8 7 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 30 દિવસ 90 દિવસ 120 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 120 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP