ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? 4 વર્ષ 7 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 5 વર્ષ 4 વર્ષ 7 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? માંડલ કમિશન ગોપાલકૃષ્ણ કમિશન દૂબે કમિશન રાણે કમિશન માંડલ કમિશન ગોપાલકૃષ્ણ કમિશન દૂબે કમિશન રાણે કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2008 2016 2010 2014 2008 2016 2010 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ગૃહમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP