ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચિવ શ્રી સ્પીકર સંસદીય સચિવ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ શ્રી સ્પીકર સંસદીય સચિવ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ? અનુચ્છેદ-2 અનુચ્છેદ-3 અનુચ્છેદ-4 અનુચ્છેદ-5 અનુચ્છેદ-2 અનુચ્છેદ-3 અનુચ્છેદ-4 અનુચ્છેદ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? સત્ર વિસર્જન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર બોલાવવું સત્ર સમાપ્તિ સત્ર વિસર્જન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર બોલાવવું સત્ર સમાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ RBIના ગવર્નર નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સંસદ કેબિનેટ સચિવ વડાપ્રધાન માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સંસદ કેબિનેટ સચિવ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP