ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય પ્રધાન
સ્પીકર
સંસદીય સચિવ
મુખ્ય સચિવ શ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંહ
નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્ર પ્રસાદ
વી.વી. ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

વડાપ્રધાન
લોકસભાના અધ્યક્ષ
મંત્રીમંડળ
વડાપ્રધાન અને મંત્રીમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

રાજ્ય
નામદાર રાષ્ટ્રપતિશ્રી
આપેલ તમામ
નામદાર રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP