ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય સચિવ શ્રી
સ્પીકર
મુખ્ય પ્રધાન
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
ડો. બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો
અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો
અધ્યક્ષ અને બે અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

જામ સાહેબ રણજિતસિંહજી
મહારાજા ભગવતસિંહજી
કુમારપાળ
શ્રી કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ – 16
અનુચ્છેદ – 14
અનુચ્છેદ – 18
અનુચ્છેદ – 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

ત્રેપનમો સુધારો (1986)
પ્રથમ સુધારો (1951)
બેતાલીસમો સુધારો (1976)
પાંત્રીસમો સુધારો (1975)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP