ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા રાજ્યસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 330 332 334 338 330 332 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ? વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP