ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા રાજ્યસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ? મતદાનની તારીખના બે દિવસ અગાઉથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એમ.એચ. કણિયા એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એમ.એચ. કણિયા એ.એસ.એહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP