ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
પરિશિષ્ટ પર્વ
દયાશ્રય
વીતરાગ સ્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

ગગનવિહારી મહેતા
જ્યોતીન્દ્ર દવે
મધુસૂદન પારેખ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

દેવચંદ્ર સૂરી
સાધ્વીશ્રી પાહિણી
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

હિમાલયનો પ્રવાસ
હિન્દસ્વરાજ
સત્યના પ્રયોગ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP