ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? હિન્દસ્વરાજ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિન્દસ્વરાજ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ મહાન સાહિત્યકાર રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર દલપતરામ શેઠ શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર દલપતરામ શેઠ શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP