ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 6
અનુચ્છેદ 9
અનુચ્છેદ 7
અનુચ્છેદ 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP