ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

આપેલ પૈકી કોઈ નહીં
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ટી. એન. સત્યપંથી
એસ. ચેન્નારેડ્ડી
એન. ગોપાલાસ્વામી આયંગર
આર.કે. સુબ્રહ્મણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 200
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP