ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

વિશાખા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન
ઇન્દ્રસ્વાહનેય કેસ
સમતા જજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ?

ભારતીય ચૂંટણી પંચ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ
ઉપરના તમામ
સંઘ લોક સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?

જાહેરહિતની અરજીઓ
ન્યાયિક સમીક્ષા
બંધારણ સુધારો
ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ?

પાંચમી અનુસૂચિ
નવમી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ
દશમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
કામદારો માટે નિર્વાહ વેતન
ગ્રામ પંચાયતની રચના
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP