ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

વિશાખા જજમેન્ટ
સમતા જજમેન્ટ
ઇન્દ્રસ્વાહનેય કેસ
વી.એન. ગોધાવર્દન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
ડૉ. સચિદાનંદ સિંહ
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

17 નવેમ્બર, 1956
13 જાન્યુઆરી, 1956
26 જાન્યુઆરી, 1957
17 ઓગષ્ટ, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP