ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

વી.એન. ગોધાવર્દન
ઇન્દ્રસ્વાહનેય કેસ
સમતા જજમેન્ટ
વિશાખા જજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ
ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

હેબિયસ કોર્પસ
સર્ટીઓરરી
કૉ-વોરન્ટો
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
નરેન્દ્રભાઈ મોદી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP