ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

ઇન્દ્રસ્વાહનેય કેસ
સમતા જજમેન્ટ
વિશાખા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર રાજ્યસભામાં
માત્ર લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

મહાત્મા ગાંધી
એન. ગોપાલસ્વામી
જયપ્રકાશ નારાયણ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ?

રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ
વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP