ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? ઇન્દ્રસ્વાહનેય કેસ સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1976માં 1978માં 1972માં 1980માં 1976માં 1978માં 1972માં 1980માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી' આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 51-A-D 51-A-A 51-A-B 51-A-C 51-A-D 51-A-A 51-A-B 51-A-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ? રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર રાજ્યસભામાં માત્ર લોકસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર રાજ્યસભામાં માત્ર લોકસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ? રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP