ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? વિશાખા જજમેન્ટ સમતા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વી.એન. ગોધાવર્દન વિશાખા જજમેન્ટ સમતા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વી.એન. ગોધાવર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક વર્ષ છ માસ ત્રણ માસ એક માસ એક વર્ષ છ માસ ત્રણ માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 283 281 279 280 283 281 279 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે ? 28 35 25 30 28 35 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 17 નવેમ્બર, 1956 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 17 નવેમ્બર, 1956 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP