ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

278
279
280
277

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.નાણામંત્રી
માન.વડાપ્રધાન
માન. રાષ્ટ્રપતિ
માન.RBIના ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સતિષચંદ્ર સમિતિ
ક્રિપલાણી સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP