વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી.
આપેલ બંને
PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ?

તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે સૌર ઉર્જાના કેન્દ્રો છે.
તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?

20 મીટર
10 સેમી
1 મીટર
2 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP