વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી.
PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતનું એક નો-જહાજ કે જે વિશ્વભરના સાગર પ્રવાસના આયોજનમાં છે તથા એ જહાજ પરની તમામ સદસ્ય મહિલાઓ છે, જે જહાજ ___ છે.

INS ચેન્નાઈ
INS સુમાત્રા
INS ખંડેરી
INS હદેઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું.

પ્રકાશ ભૌતિક શાસ્ત્ર
ક્વોન્ટમ મિકેનિક્સ
પ્રાણી વિજ્ઞાન
રસાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓપરેશન ઈનહેરેંટ રિજોલ્વ (OIR)નો મૂળ ઉદ્દેશ શું હતો ?

ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન
દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ
પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન
યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP