ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ ભાણદાસ રામાનંદ દેવીદાસ નાના ભટ્ટ ભાણદાસ રામાનંદ દેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. પરંપરા તહોમતનામું આગંતુક તરંગીનું સ્વપ્ન પરંપરા તહોમતનામું આગંતુક તરંગીનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP