ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ જૈન યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ જૈન યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? કનૈયાલાલ મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ ક.મા.મુનશી કનૈયાલાલ મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ કેસુડાના કાગળ હળવાં ફૂલ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ કેસુડાના કાગળ હળવાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મુકુલ ચોકસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP