ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે ? રમેશ પારેખ દુલાભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલાભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. સંસ્કૃત પ્રાકૃત પાલી માગધી સંસ્કૃત પ્રાકૃત પાલી માગધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP