ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા મહુવા વડાલી ધંધૂકા બામણા મહુવા વડાલી ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સ્વામી આનંદ સુરેશ ભટ્ટ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સ્વામી આનંદ સુરેશ ભટ્ટ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP