ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રેમાનંદ યુગ હેમ યુગ જૈન યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ જૈન યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી કાકા કાલેલકર નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? શિરીષ પંચાલ બળવંત જાની સુમન શાહ ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ બળવંત જાની સુમન શાહ ૨વીન્દ્ર ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 23 11 22 21 23 11 22 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP