ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ડભોઈનો કિલ્લો
પાટણનો કિલ્લો
ભરૂચનો કિલ્લો
વડનગરનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP