ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ગોવિંદરાવ પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 24 ટકા 28 ટકા 22 ટકા 25 ટકા 24 ટકા 28 ટકા 22 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? પાલિતાણા શેત્રુંજય ગિરનાર તારંગા પાલિતાણા શેત્રુંજય ગિરનાર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 માર્ચ, 1930 12 માર્ચ, 1931 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 12 માર્ચ, 1931 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP