ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

લુણાવાડાના રામક્રિપા
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
માતરના ઠાકુર હરિસિંહ
ઓખામંડળના વાઘેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

દરબાર ગોપાળદાસ
બી.કે. મજુમદાર
કિશોરલાલ મશરૂવાળા
નરહરિ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

ચાંપાનેરની નગીના મસ્જિદ
સૈયદ આલમની મસ્જિદ
મલિક શાબાનની મસ્જિદ
બાઈ હરિરની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.
આપેલ તમામ
આ મંદિર સાત માળનું છે.
દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

રા.વિ.પાઠક
ન્હાનાલાલ
રમણભાઈ નીલકંઠ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP