વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો.

માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે.
માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

ભાસ્કરાચાર્ય
બોદ્ધાયન
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ?

રોબર્ટ એચ. ગોડાર્ડ
ઓપન હાઈમેર
ટી.એચ. માઈમેન
એડવિન એલ્ડ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP