વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય વાયુસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 16, August 21, November 14, December 8, October 16, August 21, November 14, December 8, October ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) થર્ટિમીટર ટેલિસ્કોપ(TMT)ના ભાગીદાર દેશોમાં નીચેના પૈકી કોનો-કોનો સમાવેશ થાય છે ?(i) અમેરિકા(ii) જાપાન(iii) ચીન(iv) ભારત ii, iii અને iv i, ii અને iv આપેલ તમામ i, iii અને iv ii, iii અને iv i, ii અને iv આપેલ તમામ i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ સરખી રહે છે ઘટે છે અંદાજી ન શકાય વધે છે સરખી રહે છે ઘટે છે અંદાજી ન શકાય વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીની સ્થાપના બાદ___ તેની મદદથી અક્ષાંશ 30 થી 50 તેમજ રેખાશ 20 થી 10 સુધીનો વિસ્તાર ભારતીય દેખરેખ હેઠળ આવશે. ભારત પોતાની આસપાસના 1500 કિમીના ક્ષેત્ર પર દેખરેખ રાખી શકશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેની મદદથી અક્ષાંશ 30 થી 50 તેમજ રેખાશ 20 થી 10 સુધીનો વિસ્તાર ભારતીય દેખરેખ હેઠળ આવશે. ભારત પોતાની આસપાસના 1500 કિમીના ક્ષેત્ર પર દેખરેખ રાખી શકશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. ગ્રેફાઈટ હલકું પાણી (light water) આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ ગ્રેફાઈટ હલકું પાણી (light water) આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP