ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આપેલ પૈકી કોઇ નહી
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
રામગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP