ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિધ્ધપુર પાટણ વલ્લભી કર્ણાવતી સિધ્ધપુર પાટણ વલ્લભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? ચીમનભાઈ પટેલ આપેલ માંથી કોઈ નહીં કર્ણ યુધિષ્ઠિર ચીમનભાઈ પટેલ આપેલ માંથી કોઈ નહીં કર્ણ યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ? માંડવી મુન્દ્રા કંડલા જખાઉ માંડવી મુન્દ્રા કંડલા જખાઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માંડવી દરવાજો ક્યાં આવેલો છે ? સુરત વડોદરા અમદાવાદ ચાંપાનેર સુરત વડોદરા અમદાવાદ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP