ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? વલ્લભી સિધ્ધપુર પાટણ કર્ણાવતી વલ્લભી સિધ્ધપુર પાટણ કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? સિદ્ધપુર વલભી વડનગર સોમનાથ સિદ્ધપુર વલભી વડનગર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? આપેલ પૈકી કોઇ નહી સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આપેલ પૈકી કોઇ નહી સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ નર્મદા જામનગર અમદાવાદ કચ્છ નર્મદા જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1971 1965 1976 1960 1971 1965 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ રામગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ રામગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP