ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?

માંડવી
મુન્દ્રા
કંડલા
જખાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP