ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પ્રથમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

24 એપ્રિલ, 1993
1 એપ્રિલ, 1963
1 જાન્યુઆરી, 1960
2 ઑક્ટોબર, 1976

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP