ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

કૃષ્ણકુમારસિંહ
જામ રણજીતસિંહ
સયાજીરાવ-ત્રીજા
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
ગાંધીજી
બાલ ગંગાધર તિલક
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
1. બરોડાના ગાયકવાડ
2. ઈડરના રાજા
3. રાજપીપળાના રાજા
4. નવાનગરના જામ
5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I

1,2,3 & 4
1,2 & 3
1,2,3,4 & 5
1,3,4 & 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP