ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

કલિંગ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

કરસનદાસ મૂળજી
મણિલાલ દ્વિવેદી
રણછોડભાઈ દવે
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

ઘેલા સોમનાથ
ગોપનાથ
સપ્તેશ્વર મહાદેવ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP