ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? સુરત દાંડી નવસારી રાજકોટ સુરત દાંડી નવસારી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો.1. અનામત વિરોધી આંદોલન 2. નવનિર્માણ આંદોલન 3. મહાગુજરાત આંદોલન 4. પાટીદાર આંદોલન 2,4,1,3 3,2,1,4 4,2,3,1 1,4,2,3 2,4,1,3 3,2,1,4 4,2,3,1 1,4,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂપમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂપમતી નાયિકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP