ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
ફતેસિંહ ગાયકવાડ
રા ખેંગારજી ત્રીજા
મોતીભાઇ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

સુરેન્દ્રનગર
કચ્છ
જામનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP