ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના કેટલામાં અધ્યક્ષ છે ? 6મા 8મા 5મા 7મા 6મા 8મા 5મા 7મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? બ્રહ્મા શિવ વિષ્ણુ રામ બ્રહ્મા શિવ વિષ્ણુ રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બાપ્સ(BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે ? સારંગપુર મણીનગર વડતાલ બોચાસણ સારંગપુર મણીનગર વડતાલ બોચાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ? એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ ફતેસિંહ ગાયકવાડ રા ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ ફતેસિંહ ગાયકવાડ રા ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડુંગરની તળેટીમાં દેવના નાચણા માટેની જગ્યા હોય તેને શું કહેવાય ? રાયખલી જાંખીર છિનકો ગામુક રાયખલી જાંખીર છિનકો ગામુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. સુરેન્દ્રનગર કચ્છ જામનગર પોરબંદર સુરેન્દ્રનગર કચ્છ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP