ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ?

લા કોરબુઝિયેર
ચાર્લ્સ કોરિયા
આમાંના કોઈ નહીં
જેકબસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે
ફાગણ માસમાં
શિયાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

એમ. નકુલ
કુમાર મંગલસિંહ
મનહર મકવાણા
વનરાજ માળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP