વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે.
નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

આર્યભટ્ટ
બોદ્ધાયન
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દુરવર્તી શિક્ષણ અને દૂરવર્તી ઉપચાર ઉપરાંત ઈસરો (ISRO) દ્વારા બીજા કયા સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ?

ગ્રામ સંસાધન કેન્દ્ર
ગ્રામ પુસ્તકાલય માળખું
પથદર્શક સેવાઓ
જળ સંસાધન માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે.
તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP