Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?

શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ
શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ?

લાલા લજપતરાય
વીર સાવરકર
લોકમાન્ય તિલક
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

મેઘાલય – શિલોંગ
અરૂણાચલ પ્રદેશ – દિસપુર
છત્તીસગઢ - રાયપુર
આંધ્ર પ્રદેશ - અમરાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP