Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?

તેલંગાના
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP