Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?

તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી.
તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો.
એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો.
તે ડચ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

એન્થની ઈડન
સ્ટેનલી બોલ્ડવીન
ક્લિમેન્ટ એટલી
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

બળજબરીથી કઢાવવું
લૂંટ
ધાડ
ધાડ અને લૂંટ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?
(1) મિઝોરમ
(2) અરૂણાચલ પ્રદેશ
(3) સિક્કીમ
(4) ત્રિપુરા

1, 4
1, 2, 4
4
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP