Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિનોબા ભાવે
રામકૃષ્ણ પરમહંસ
વિવેકાનંદ
શ્રી રમણ મહર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?

પ્રકરણ - 6
પ્રકરણ - 3
પ્રકરણ - 4
પ્રકરણ - 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP