ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
ભારતીય સંઘમાં જોડાયા
વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ?

ગોંડલ અને પોરબંદર
ભાવનગર અને નવાનગર
મોરબી (મોવી) અને લીંબડી
રાજકોટ અને વાંકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

મણિક્યચંદ્રસૂરી
હિરવિજયસૂરી
શીલગુણસૂરી
શાલિભદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ?

કણબી ભરત
કાઠી ભરત
મહાજન ભરત
આરી ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "મુદ્રારાક્ષસ"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP