ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

ભારતીય સંઘમાં જોડાયા
વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.
રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

ભીમદેવ બીજો
મૂળરાજ સોલંકી
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP