ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી પ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? રાણપુર ધોળાવીરા ભુજ રોજડી રાણપુર ધોળાવીરા ભુજ રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? જુગતરામ દવે મહાત્મા ગાંધી ઠક્કરબાપા રવિશંકર મહારાજ જુગતરામ દવે મહાત્મા ગાંધી ઠક્કરબાપા રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? રખાલદાસ બેનર્જી એસ.આર.રાવ આર.એસ. વિષ્ટ દયારામ સાહની રખાલદાસ બેનર્જી એસ.આર.રાવ આર.એસ. વિષ્ટ દયારામ સાહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP